Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > વીડિયોઝ > મિતાલી રાજને સેમી ફાઇનલ મૅચની ટીમમાં શા માટે ન લીધી?

મિતાલી રાજને સેમી ફાઇનલ મૅચની ટીમમાં શા માટે ન લીધી?

23 March, 2023 01:46 IST | Mumbai

ભારતીય ક્રિકેટ ર્બોડના વહીવટદારો ભારતની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજને ઇંગ્લૅન્ડ સામેની મહત્વની વિમેન્સ T૨૦ વર્લ્ડ કપ સેમી ફાઇનલ મૅચમાં શા માટે ડ્રૉપ કરી એ બાબતે ભારતની વિમેન્સ ક્રિકેટ-ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને મિતાલી રાજને મળશે. ભારતની વિમેન્સ ટીમ ઇંગ્લૅન્ડ સામે T૨૦ વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ૮ વિકેટે હારતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતે ગ્રુપ-રાઉન્ડની ચારેય મૅચ જીતી હતી જેની બે મૅચમાં મિતાલી રાજે ફિફ્ટી ફટકારી હતી. ર્બોડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે મિતાલી રાજ કદાચ લેખિતમાં વિમેન્સ ક્રિકેટના મૅનેજર (ક્રિકેટ ઑપરેશન્સ) સબા કરીમને આ બાબતે પોતાનું મંતવ્ય જણાવશે.

23 March, 2023 01:46 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK