Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


તસવીર : એ.પી./એ.એફ.પી.

ચૂંટણીનું મહાભારત, પછી જીતનો જશન

ગઈ કાલે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશના વિવિધ શહેરોમાં લોકોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. લોકોએ જીતનો જશ્ન કઈ રીતે મનાવ્યો તે જોઈએ તસવીરોમાં.

17 October, 2024 11:49 IST | New Delhi | Aacharya Devvrat Jani
અયોધ્યા રામ મંદિરનો જલસો મુંબઇ તેમજ દેશમાં કંઇક આવો જોવા મળ્યો, જુઓ તસવીરો

અયોધ્યા રામ મંદિરનો જલસો મુંબઇ તેમજ દેશમાં કંઇક આવો જોવા મળ્યો, જુઓ તસવીરો

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા અને તેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો. રામ મંદિરમાં શિલાન્યાસ દરમિયાન પાયાની ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ રાખવામાં આવી હતી તેમજ આવી કેટલીય ઐતિહાસિક પળો આ ભૂમિ પૂજન બાદ જોવા મળી તેની ઝલક પર નાખો એક નજર... (તસવીર સૌજન્ય- બિપિન કોકાટે, સતેજ શિંદે, આશિષ રાજે)

18 January, 2024 03:10 IST | Mumbai | Aashutosh Desai
સ્વતંત્રતા દિનની ઉજવણી

આઝાદીના અમૃત મહોત્સવની અફલાતૂન ઉજવણી, જુઓ તસવીરોમાં

પંચોતેરમા સ્વતંત્રતા દિને દેશવાસીઓમાં પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની મુંબઈમાં અફલાતૂન ઉજવણી કરવામાં આવી હતી. ચાલો જોઈએ તસવીરોમાં... (તસવીરોઃ પીટીઆઈ, નિમેશ દવે, બિપિન કોકાટે, અતુલ કાંબળે, શાદાબ ખાન અને સમીર માર્કન્ડે)

07 August, 2023 02:14 IST | New Delhi | Abhisha Rajgor
મૂસેવાલાની હત્યા 29 મેના થઈ હતી. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન મૂસેવાલાના ઘરની અંદર મીડિયાને જવાની પરવાનગી આપવામાં આવી નહોતી.

સિદ્ધૂ મૂસેવાલાના પરિવારજનોને મળવા તેમના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી

ગયા મહિને પંજાબી ગાયક નેતા બનેલા સિદ્ધૂ મૂસેાલાની હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ જ્યાં આ મામલે તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ તેમના પરિવારને મળવા અત્યાર સુધી અનેક રાજનેતાઓ પહોંચ્યા છે. મંગળવારે રાહુલ ગાંધી પણ સિદ્ધૂ મૂસેવાલાના પરિવારજનોને મળવા તેમના ઘરે પહોંચ્યા. (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ)

07 June, 2022 01:07 IST | Chandigarh
તસવીર સૌજન્ય: પલ્લવ પાલીવાલ

Sidhu Moose Wala: ગ્રામજનોએ માનસા સિવિલ હોસ્પિટલની બહાર કર્યું વિરોધ પ્રદર્શન

પંજાબી ગાયકની હત્યા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ સાથે સોમવારે માનસા સિવિલ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં સિદ્ધુ મૂસેવાલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાખવામાં આવ્યો હતો.

30 May, 2022 09:00 IST | Mansa
ઍવોર્ડનો સ્વીકાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

PM મોદીને મળ્યો પ્રથમ લતા દીનાનાથ મંગેશકર ઍવોર્ડ, દીદીને યાદ કરતાં ભાવુક થયા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુંબઈના સન્મુખાનંદ હોલમાં આયોજિત કાર્યક્રમમાં આજે પ્રથમ `લતા દીનાનાથ મંગેશકર ઍવોર્ડ`થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઍવોર્ડ સ્વીકાર્યા બાદ વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે “આટલા વર્ષોમાં આ પહેલીવાર હશે જ્યારે રક્ષાબંધન પર બહેન ન હોય.” (તસવીર સૌજન્ય: પલ્લવ પાલીવાલ)

24 April, 2022 09:02 IST | Mumbai
તસવીર : પી.ટી.આઇ.

ઝારખંડમાં રોપવે રેસ્ક્યુ ડ્રામા, બેનાં મૃત્યુ

ઝારખંડના દેવઘર જિલ્લામાં ત્રિકુટ હિલ્સમાં બાબા બૈદ્યનાથ મંદિર નજીક રોપવેમાં રવિવારે બે કેબલ કાર ટકરાતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તથા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇન્ડિયન ઍરફોર્સે ગઈ કાલે પણ આ દુર્ઘટનામાં ફસાયેલા ૧૫ પ્રવાસીઓને બચાવવાની કામગીરી ચાલુ રાખી હતી. ૩૨ લોકોને બચાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની વિનંતી પર આઇએએફએ ગઈ કાલે વહેલી સવારે એક એમઆઇ ૧૭ અને એક એમઆઇ ૧૭વી ૫ હેલિકૉપ્ટર તહેનાત કર્યાં હતાં. ગઈ કાલે વહેલી સવારે એક હેલિકૉપ્ટર દ્વારા રેકી કરવામાં આવી હતી, ત્યાર બાદ જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ સાથે સંકલન સાધીને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ત્રિકુટ રોપવે સૌથી ઊંચા વર્ટિકલ રોપવેમાંનો એક છે અને એ મહત્તમ ૪૪ ડિગ્રીનો લેન્સ ઍન્ગલ ધરાવે છે. બાબા બૈદ્યનાથ મંદિરથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે આવેલો આ રોપવે ૭૬૬ મીટર લાંબો છે. ત્રિકુટ હિલ્સની ઊંચાઈ ૩૯૨ મીટર છે. રોપવેમાં કુલ ૨૫ કૅબિન છે તથા એક કૅબિનમાં ચાર વ્યક્તિ બેસી શકે છે. ૧૯ કલાક સુધી ફસાયેલા સંદીપે કહ્યું હતું કે ‘બાબા બૈદ્યનાથે મને બીજું જીવન આપ્યું હતું. આવી રીતે ફસાવાનો અનુભવ હું વર્ણવી શકું એમ નથી. ટ્રૉલી બપોરે ૪ વાગ્યે અચાનક બંધ થઈ ગઈ હતી. મેં ફોન કર્યો તો ટેક્નિકલ ખામીને કારણે આમ થયું હોવાનું જણાવ્યું હતું. સાંજે ૭ વાગ્યે ફોન કર્યો તો એમ કહેવામાં આવ્યું કે તમામને હેલિકૉપ્ટર દ્વારા બચાવવામાં આવશે.’ ફસાયેલો લોકોને ડ્રોન દ્વારા ખોરાક અને પાણી પૂરાં પાડવામાં આવ્યાં હતાં. સ્થાનિક બીજેપીના સંસદસભ્ય નિશિકાંત દુબેએ એવો દાવો કર્યો હતો કે ત્રણ જણ માર્યા ગયા છે. નિશિકાંત દુબેએ તત્કાળ સહાય પૂરી પાડવા બદલ ગૃહપ્રધાન અમિત શાહ અને ઝારખંડના મુખ્ય સચિવ સુખદેવ સિંહનો આભાર માન્યો હતો. 

12 April, 2022 08:19 IST | Deoghar
બિપિન રાવત (તસવીર સૌજન્ય મિડ-ડે)

અલવિદા જનરલ રાવત! ગઢવાલથી રાયસીના સુધી... જાણો તેમના વિશે વધુ

ભારતની સશસ્ત્ર સેનાઓના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું અસામયિક નિધન થઈ ગયું છે. જનરલ રાવત 1978ના ભારતીય સેનામાં કમીશન થયા અને તેમણે 43 વર્ષની સૈન્ય સેવામાં દેશના સર્વોચ્ચ મિલિટ્રી રેન્ક સુધીનો પ્રવાસ ખેડ્યો છે. 

08 December, 2021 09:12 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK