Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નૂપુર શર્મા નિવેદન વિવાદ બાદ BJPએ ધડી લક્ષ્મણ રેખા, પ્રવક્તા માટે ગાઇડલાઇન જાહેર

નૂપુર શર્મા નિવેદન વિવાદ બાદ BJPએ ધડી લક્ષ્મણ રેખા, પ્રવક્તા માટે ગાઇડલાઇન જાહેર

Published : 07 June, 2022 07:26 PM | Modified : 20 December, 2023 03:43 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રવક્તાઓને સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે તે કોઈપણ ચર્ચા દરમિયાન કોઈ ધર્મ, તેના પ્રતીક કે પૂજનીય હસ્તી વિશે કોઈપણ વાંધાજનક વાત ન કરે. પ્રવક્તાઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તે વિવાદ દરમિયાન હદ પાર ન કરે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


નૂપુર શર્માની પૈંગબર મોહમ્મદ વિસે કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિવાદ સર્જાતા બાજપ સતર્ક થઈ ગઈ છે. હવે તેણે ટીવી ડિબેટમાં જનારા પોતાના નેતાઓ અને પ્રવક્તાઓ માટે નવી ગાઇડલાઈન્સ નક્કી કરી છે. તેમણે ડિબેટમાં સામેલ થવા દરમિયાન આનું પાલન કરવાનું રહેશે અને આવું ન થતાં પાર્ટીના અનુશાસનનું ખંડન માનવામાં આવશે. પ્રવક્તાઓને સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે તે કોઈપણ ચર્ચા દરમિયાન કોઈ ધર્મ, તેના પ્રતીક કે પૂજનીય હસ્તી વિશે કોઈપણ વાંધાજનક વાત ન કરે. પ્રવક્તાઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તે વિવાદ દરમિયાન હદ પાર ન કરે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 03:43 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK